વિદુર નીતિ અનુસાર; જો તમારામાં આ ગુણો હશે, તો તમને દરેક કાર્યમાં મળશે સફળતા, જાણો વિદુર નીતિ અનુસાર સફળતાના 5 મંત્રો…

Vidur Niti: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવવા માંગે છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી કે સફળતાનું સાચું રહસ્ય શું છે. ...
Read more
ચાણક્ય નીતિ: આ 3 પરિસ્થિતિમાં ગભરાવવા વાળા વ્યક્તિ ક્યારેય પ્રગતિ નથી કરી શકતા, આ લોકોને કાયર કહેવાય છે…

આચાર્ય ચાણક્ય એક મહાન રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી હતા. એમના દ્વારા જણાવવામાં આવેલી નીતિઓ જીવનમાં ઘણી રીતે મદદ કરે છે. આના ...
Read more
ગરુડ પુરાણ: આ 5 આદતો મનુષ્યને કંગાળ કરી દેશે , જાણી લો અને સુધારો, નહીં તો નરકમાં જવાનો વારો આવશે…

Garuda Purana: હિન્દુ ધર્મમાં કુલ 18 પુરાણનું વર્ણન છે. આ પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ. આ એક એવો ગ્રંથ છે જે ...
Read more
તમારી જન્મ તારીખથી જાણો તમારા ઈષ્ટ દેવતા કોણ છે, જેમની પૂજા કરવાથી બધા દુ:ખ જાદુની જેમ દૂર થવા લાગે છે…

અંકશાસ્ત્રમાં, જન્મ તારીખના અંકોનો ઉમેરો આપણને મૂળ સંખ્યા આપે છે. આ સંખ્યા ફક્ત આપણા વ્યક્તિત્વ અને સ્વભાવને જ પ્રતિબિંબિત કરતી ...
Read more
‘મા પાસે મરશિયા ગવડાવ્યાં’, ભીલ કન્યા સાથે લગ્ન કર્યા પછી સોમનાથની રક્ષા કાજે આપી પ્રાણની આહૂતિ, જાણો વીર હમીરજી ગોહિલની ભવ્ય શૌર્યગાથા…

સોમનાથ કાજે પોતાના પ્રાણની આહૂતિ આપનાર શૂર’વીર’ હમીરજી ગોહિલની વીરતા દર્શાવતી બોલિવુડ ફિલ્મ “કેસરી વીર: લેજેન્ડ્સ ઑફ સોમનાથ” રિલિઝ થઈ ...
Read more
નદીમાં સિક્કા ફેંકવા એ અંધવિશ્વાસ નથી, અહીં જાણો તેનું પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ…

ભારત પરંપરાઓનો દેશ છે. આપણી એવી ઘણી ખાસ વસ્તુઓના પ્રણેતા છીએ જેના વિશે આપણે જાણતા નથી. તમે જોયું હશે કે ...
Read more
દરેક ઘરમાં દીકરીઓ કેમ નથી જન્મતી? શ્રી કૃષ્ણએ જણાવ્યું કે, કયા ઘરોમાં દીકરીઓ જન્મે છે?

હિન્દુ ધર્મમાં દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આજે પણ હિન્દુ લોકો નવરાત્રિ દરમિયાન કન્યાઓની પૂજા કરે છે, પરંતુ એ ...
Read more
ઘરના મંદિરમાં આ ચાર વસ્તુઓ રાખવાની ભૂલ ન કરતા! પૈસાની તંગીની સાથે ગરીબી આવશે…

ઘરોમાં બનેલા મંદિરોમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ હોવી સામાન્ય વાત છે. પરંતુ શું તમે જાણો છો કે આ ચાર વસ્તુઓ ક્યારેય તે ...
Read more
શ્રી કૃષ્ણને પ્રેમ કરનાર રાધાના પતિ કોણ હતા? શું તમે જાણો છો? અહીં જાણો સંપુર્ણ માહિતી…

રાધા-કૃષ્ણ દંપતીનું નામ પડતાં જ પ્રેમનું સુંદર રૂપ આંખો સમક્ષ આવી જાય છે. ભગવાન કૃષ્ણ અને રાધા વચ્ચેના સંબંધે પ્રેમનો ...
Read more