યોજનાઓ - GKmarugujarat

અટલ પેન્શન યોજના 2022: સરકારે લીધો મોટો નિર્ણય, આવતા મહિને બંધ થઈ જશે યોજના?

atal pension yojana 2022 atal pension scheme 2022

અટલ પેન્શન યોજના (Atal Pension Yojana – APY): જો તમે પણ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા તમે પણ આ સરકારી યોજનામાં નોંધણી કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. આવતા મહિનાથી સરકાર આ યોજનામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ યોજના ઓક્ટોબર મહિનાથી ઘણા લોકો માટે બંધ … Read more

PM કિસાન યોજના: આ યોજનાનો 12મો હપ્તો આ દિવસે થશે રિલીઝ, તારીખ નોંધી લ્યો…

pm kisan yojana new update 2022

મોદી સરકારે દેશભરના ખેડૂતો માટે ઘણી યોજનાઓ બનાવી છે. આમાંથી એક યોજનાનું નામ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) છે. આ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. એટલે કે ખેડુતોને ત્રણ હપ્તામાં બે-બે હજાર રૂપિયા આપવામાં આવે છે. હવે આવી સ્થિતિમાં ખેડુતો હવે આ યોજનાના 12મા હપ્તાની … Read more

આવાસ યોજના 2022: આ યોજનાનો લાભ કોણ લઈ શકે? ક્યાં ક્યાં પુરાવા જોવે? ફોર્મ ક્યાં ભરવું?

Pandit Deendayal Upadhyay Awas Yojana 2022

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુકત જાતિઓના ઘરવિહોણા હોય તેવી વ્યકિતઓને રાજય સરકાર અને ગાંધીનગરની વિકસતી જાતિ કલ્યાણ કચેરીના નિયામક દ્વારા અમલી એવી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (Pandit Deendayal Upadhyay Awas Yojana) હેઠળ મકાન સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેવી વ્યકિતઓ અને … Read more

Agneepath Yojana 2022: Salary of 30 thousand, 4 years job, find out what the firefighters will get in this scheme?

agnipath yojana 2022

Announcing the Agneepath scheme, Defense Minister Rajnath Singh said that the scheme would increase employment opportunities. The skills and experience gained during Agniveer’s service will lead to employment in various fields. All the information about who can avail the benefits for recruitment under Agneepath Yojana and what will be the salary of the youth, where … Read more

અગ્નિપથ યોજના 2022: 30 હજારનો પગાર, 4 વર્ષની નોકરી, જાણો આ યોજનામાં અગ્નિવીરોને શું મળશે?

agnipath yojana 2022

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અગ્નિપથ યોજનાની જાહેરાત કરતા કહ્યું કે, આ યોજનાથી રોજગારની તકો વધશે. અગ્નિવીરની સેવા દરમિયાન મેળવેલ કૌશલ્ય અને અનુભવ વિવિધ ક્ષેત્રોમાં રોજગારી તરફ દોરી જશે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે કોણ લાભ લઈ શકે અને યુવાનોને શું પગાર આપવામાં આવશે, તેને ક્યાં ક્યાં લાભો મળશે એ અંગેની તમામ માહિતી અહીં મળી રહેશે. … Read more

PM કિસાન યોજના: શું તમારા ખાતામાં 2000નો હપ્તો નથી આવ્યો? ઘરે બેઠાં જાણો સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, દર 4 મહિને, 2000 રૂપિયા સીધા લાભાર્થી ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ ટેકનિકલ ખામી કે કાગળો ન હોવાને કારણે ઘણા ખેડૂતો તેમના હપ્તા સમયસર મેળવી શકતા નથી. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે 31મી મેના રોજ કરોડો ખેડૂતોના ખાતામાં 11મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. સરકાર દર … Read more

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થયા પાંચ મોટાં ફેરફાર, નવા અને જુના તમામ ખાતાધારકોને લાગુ

sukanya samriddhi yojana

સુકન્યા સમૃદ્ધિ યોજના: જો તમે પણ તમારી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (Sukanya Samriddhi Yojana) ખાતું ખોલાવવાનું વિચારી રહ્યા છો અથવા જો તમે ખાતું ખોલાવ્યું છે, તો આ સરકારી યોજનામાં ઘણા મોટા ફેરફારો થયા છે. સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જે ફેરફારો નીચે મુજબ છે. (1) પ્રથમ ફેરફાર અગાઉ … Read more

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના: નવી અરજીઓ થઈ શરૂ, આજે જ ફોર્મ ભરી લાભ મેળવો

pm fasal bima yojana 2022

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખરીફ પાકોની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંબંધિત ખેડૂતો તેમના પાકની નોંધણી 31 જુલાઈ 2022 સુધીમાં કરાવી શકે છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની શરૂઆત 13, જાન્યુઆરી 2016ના રોજ કરવામાં આવી હતી. ઘણી વખત ખેડુતોને કુદરતી આફતો જેમકે વાવાઝોડું, અંતિવૃષ્ટિ, અનાવૃષ્ટિના લીધે પોતાના પાકનું નુકસાન થાય છે, તેથી આવી નુકસાનને … Read more