ટોપ ન્યુઝ - GKmarugujarat

નવા વર્ષથી લાગુ થશે 5 મોટાં ફેરાફાર; બેંક, ગેસ, ક્રેડિટકાર્ડ નિયમો વગેરેમાં થશે ફેરફાર, જાણો સામાન્ય માણસને કેટલી અસર થશે?

1st jan 2023 new rules changing

નમસ્કાર મિત્રો, વર્ષ 2022 ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે અને નવું વર્ષ શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં, નવા વર્ષની સાથે, તમારી બેંક અને ફાઇનાન્સ સાથે સંબંધિત ઘણા નિયમો બદલાવાના છે. આ ફેરફારો તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. આ ફેરફારો જાણીએ તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. … Read more

આવતી કાલથી થશે 6 મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો…

rules changing on 1st Dec 2022 new rules dec 2022

આવતી કાલથી ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે. તમને જાણીએ દઈએ કે દર મહિને તેની સાથે કેટલાક નવા ફેરફારો આવે છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે કેટલાક ફેરફારો થવાના છે. આ ફેરફારોની અસર આપણા રોજિંદા જીવન પર પડશે, તેથી તેમના વિશે જાણવું જરૂરી છે. આ ફેરફારોમાં LPG-CNG અને PNG ભાવમાં વધ-ઘટ્ટ, ATMમાંથી રોકડ ઉપાડવાની … Read more

1લી ડિસેમ્બરથી થશે 6 સૌથી મોટાં ફેરફારો; બેંક, ગેસ, પેન્શન યોજના વગેરેમાં થશે ફેરફાર, જાણો સામાન્ય માણસને કેટલી અસર થશે?

rules changing on 1st Dec 2022 new rules dec 2022

ડિસેમ્બર મહિનો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમને જાણીએ દઈએ કે દર મહિને તેની સાથે કેટલાક નવા ફેરફારો આવે છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે કેટલાક ફેરફારો થવાના છે. આ ફેરફારોની અસર આપણા રોજિંદા જીવન પર પડશે, તેથી તેમના વિશે જાણવું જરૂરી છે. આ ફેરફારોમાં LPG-CNG અને PNG ભાવમાં વધ-ઘટ્ટ, ATMમાંથી … Read more

1 નવેમ્બરથી થશે આ 6 મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો…

rules changing on 1st nov 2022

1 નવેમ્બર, 2022થી એવા ઘણા ફેરફારો થઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડશે. આ અંતર્ગત ઈન્સ્યોરન્સથી લઈને એલપીજી ખરીદવા, પીએમ કિસાન યોજના જેવી મોટી યોજનાઓમાં ફેરફાર પણ સામેલ છે. આમાં કેટલાક ફેરફારો છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. (1) એલપીજી સિલિન્ડરની બુકિંગમાં ફેરફાર … Read more

રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય/ 630 કરોડનું પાક નુકસાની સહાય પેકેજ જાહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લાને મળશે લાભ?

khedut pak nuksani sahay 2022

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં ખેડુતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. 630.34 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે 14 જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી … Read more

ખેડૂતલક્ષી નિર્ણય/ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, કૃષિ મંત્રીએ આપી જાણકારી

khedut samachar

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ 10મી નવેમ્બર સુધી લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 ના ખરીફ પાકો મગફળી, મગ, અડદ, અને … Read more

શું આધાર કાર્ડ (Aadhaar Card) ને લગતી આ માહિતી વિશે ખબર છે? જાણો આધાર કાર્ડને લઈને મહત્વની જાણકારી

aadhar card

Aadhaar Card Update: આધાર કાર્ડ (Aadhaar Card) એ ભારતના નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે થાય છે. ઉપરાંત, આ દસ્તાવેજ ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધાર કાર્ડ એ 12 અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે જે ભારત સરકાર દ્વારા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Unique Identification … Read more

PM કિસાન યોજના: 2000 રૂપિયાનો 12મો હપ્તો માત્ર આ ખેડુતોને જ મળશે, જાણો તમને મળશે કે નઈ?

pm kisan yojana 2022

PM Kisan Yojana: મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર, PM કિસાન યોજનાનો આગામી હપ્તો આગામી થોડા દિવસોમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. તહેવારોના આ અવસર પર, ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી સારા સમાચાર મળવાની અપેક્ષા છે. દેશના કરોડો ખેડૂતો ઓગસ્ટથી પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સરકાર ટૂંક સમયમાં … Read more

રેશનકાર્ડ ધારકો માટે ખુશખબરી: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લઈને સૌથી મોટી અપડેટ

ration card free anaj yojana Pradhan Mantri Garib Kalyan Anna Yojana

કોરોના વાયરસ રોગચાળા અને તેના નિવારણ માટે દેશવ્યાપી ‘લોકડાઉન’ દ્વારા અસરગ્રસ્ત ગરીબોને રાહત આપવા માટે એપ્રિલ, 2020 માં ત્રણ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ને ઘણી વખત લંબાવવામાં આવી છે. ગરીબો માટે મફત રાશન (Free Ration For Poor): સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે ઘણી … Read more