કોઈના મૃત્યુ બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો માહિતિ વિગતવાર…

આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ બધાની પાસે હોય છે. બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી લઈને અનેક જગ્યાએ તેની જરૂર ...
Read more

EPFOના UAN નંબર માટે સરકારનું નવું એલાન, હવે એક્ટિવેશન માટે ફરજિયાત કરવું પડશે આ કામ…

કેન્દ્ર સરકારે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન માટે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં UAN એક્ટિવેશન માટે આધાર કાર્ડ બેસ્ડ OTPને ...
Read more

મહિલાઓ માટે આ 5 પોસ્ટ ઓફિસ યોજનાઓ શ્રેષ્ઠ છે! પૈસાનું ટેન્શન દૂર થશે, તરત તપાસ કરો…

જો તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે માત્ર 1 કે 2 જ નહીં પરંતુ ઘણા ...
Read more

રેશનકાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી: માત્ર ઘઉં, ચણા અને ચોખા જ નહીં, આ વસ્તુઓ પણ મફતમાં મળશે…

પ્રધાનમંત્રી ગરીબ અન્નમુલન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક છે. કારણ કે હવે લાભાર્થીઓને માત્ર ઘઉં, ચણા, ખાંડ અને ચોખા મફતમાં નહીં ...
Read more

આધાર તો ઠીક છે, પરંતુ આ અપાર કાર્ડ શું છે? આ કાર્ડ કઇ જગ્યાએ કામ આવશે, આ રીતે કરો અરજી…

ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીએ જે સ્કૂલમાં યોજાયેલી વિવિધ સ્પર્ધા કે પછી કોઇ અચિવમેન્ટ પ્રાપ્ત કર્યુ હોય તેની ...
Read more

જો તમે પણ સોનામાં રોકાણ કર્યું હોય તો જાણી લો ઈન્કમ ટેક્સના નિયમો, નહીં તો ફાયદાને બદલે થશે નુકસાન…

આપણા વડીલો પહેલા એવું કહેતા હતા કે ઘરમાં સોનું તો રાખવું જ જોઇએ કારણ કે જ્યારે અચાનક પૈસાની જરૂર પડે ...
Read more

આ કંપનીએ કર્મચારીઓને આપી મોટી ભેટ, જાહેરાત સાંભળીને તમે પણ ચોંકી જશો…

તમે ઘણા એવા અહેવાલો સાંભળ્યા હશે કે કંપનીઓ તેમના કર્મચારીઓને મોટી ભેટ આપે છે. આજે અમે તમને એવી જ એક ...
Read more

કેબિનેટ બેઠકમાં PMJAY યોજનાને લઈને અંગે સરકારનો મોટો નિર્ણય, જાણો વિગતો…

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ...
Read more

મોદી સરકારે એક જ ઝટકામાં કરોડો લોકોને કર્યા ખુશ, ખાતામાં આવશે 2.5 લાખ રૂપિયા…

જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છો, તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે હિમાચલ બાદ હવે સરકારે પંજાબના ...
Read more