શું તમારા ઘરમાં પણ કોકરોચ વધી ગયા છે? આ રીતે કોકરોચને દવા વગર જ ભગાડો…

તમે તમારા ઘરને ગમે તેટલું સાફ કરો, કેટલાક ભાગોમાં કોકરોચ કે વંદો હજુ પણ પોતાનું ઘર બનાવે છે. વંદો રસોડામાં, ...
Read more

શું રેફ્રિજરેટર સતત 24 કલાક ચાલું રાખવું કે પછી તેને 1-2 કલાક બંધ રાખી શકાય? જાણો સાચી રીત…

આજકાલ રેફ્રિજરેટર દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. રેફ્રિજરેટર ફળો, શાકભાજી, દૂધ અને બીજી ઘણી ખાદ્ય ચીજોને તાજી રાખે છે. ...
Read more

સંશોધનમાં થયો ખુલાસો; પતંજલિ દવાઓથી સોરાયસિસની સારવાર શક્ય છે! જાણો…

સોરાયસીસ એક ક્રોનિક અને પીડાદાયક ત્વચા રોગ છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. આ એક સ્વયંપ્રતિરક્ષા રોગ છે ...
Read more

સ્વાસ્થ્ય ટીપ્સ: હાથ ધ્રુજવા પાછળ અનેક માન્યતાઓ, અહીં જાણો તેની પાછળનું સાચું કારણ…

‘હાથ ધ્રુજી રહ્યા છે…શું કંઈક ખરાબ થવાનું છે?’…તમે ઘણીવાર વૃદ્ધોને આ કહેતા સાંભળ્યા હશે. કેટલીક જગ્યાએ, વૃદ્ધાવસ્થામાં હાથ ધ્રુજવાને ભાણેજને ...
Read more

ટેન્શનમાંથી મુક્તિ મેળવવા માટે ગીતાના આ શ્લોકનો ઉપયોગ કરો, જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણની આ વાતને હંમેશા યાદ રાખો…

ભગવદ ગીતા એ એક પવિત્ર ગ્રંથ છે જેમાં મહાભારત યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશોનો સમાવેશ થાય ...
Read more

અગરબત્તી સળગાવવી અશુભ કેમ? જાણો શાસ્ત્રો શું કહે છે? અહીં જાણો સંપુર્ણ માહિતી…

જો તમે પણ ભગવાનની પૂજામાં અગરબત્તીનો ઉપયોગ કરો છો તો સાવધાન રહો. શાસ્ત્રોમાં ધૂપદાની સળગાવવાની મનાઈ છે. વાસ્તવમાં વાંસના લાકડાનો ...
Read more

દાદા મેકણ: લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની ‘મદદથી’ કચ્છના રણમાં તરસ્યાને પાણી પાનારની અદ્ભુત કહાની…

એવું કહેવાય છે કે રોજ સવાર પડેને ગધેડાના છાલકામાં પાણીનાં માટલાં ગોઠવી દેવાતાં. બાદમાં લાલિયો ગધેડા અને મોતિયો કૂતરાને કચ્છના ...
Read more

ભારતીયો ચિકનપોક્સને ‘માતા’ કેમ કહે છે? જાણો તેની પાછળનું મહત્ત્વપુર્ણ કારણ…

જ્યારે કોઈને ચિકનપોક્સ થાય છે, ત્યારે શરીર પર લાલ ફોલ્લીઓ દેખાય છે. ચિકનપોક્સ વેરિસેલા ઝોસ્ટર વાયરસના ફેલાવાને કારણે થાય છે. ...
Read more

શું નાળિયેર પાણી પીવાથી દારૂનો નશો ઊતરી જાય? કિડનીની પથરી ધોવાઈ જાય? જાણો સેવન કરવાની સાચી રીત…

આપણે બધા ગરમીથી રાહત મેળવવા, તરસ છીપાવવા અને થાકમાં રાહત માટે નાળિયેર પાણી પીએ છીએ. વધુમાં નાળિયેર પાણી પીવાથી દારૂનો ...
Read more