ઘરમાં સવાર-સાંજ ધૂપ કે અગરબત્તી કરતા હોવ તો સાવધાન! સ્વાસ્થ્યને આ 5 ગંભીર નુકસાન…

સવાર એ સાંજે બધા જ ઘરમાં સુખ-શાંતિ અને ઉર્જા માટે પૂજા-પાઠ કરીએ છીએ. બદલાતા સમયને કારણે લોકો દીવાની બદલે અગરબત્તી(Agarbatti ...
Read more

આ 1 મિનિટનું કામ તમારું આયુષ્ય 7 મિનિટ વધારી દેશે, AIIMSના ડૉક્ટર 80 વર્ષ સુધી સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી છે…

શું કોઈ વ્યક્તિ 80 વર્ષ સુધી જીવી શકે છે અને સંપૂર્ણ સ્વસ્થ રહી શકે છે? જો તમે AIIMS ના પ્રખ્યાત ...
Read more

કાનુની સવાલ: શું લગ્ન પ્રમાણપત્ર વિના છૂટાછેડા શક્ય છે? અહીં વાંચો શું કહે છે કાયદો?

લગ્ન પ્રમાણપત્ર છૂટાછેડાની પ્રક્રિયામાં એક સહાયક દસ્તાવેજ છે, પરંતુ તે અનિવાર્ય નથી. જો તમારી પાસે લગ્નનું પ્રમાણ નથી, તો કોર્ટમાં ...
Read more

જે બાળકો પોતાના માતા-પિતા સાથે સૂવે છે તે ક્યારેય આ 5 વસ્તુઓ નથી શીખતા, જાણો બાળકો પર કેવી અસર થશે…

બાળકો તેમના માતાપિતા સાથે સૂવે તે ખૂબ જ સામાન્ય છે. સાથે સૂવાથી બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ મજબૂત બને છે. ...
Read more

કિડની ડેમેજ થવાને કારણે શરીરમાં આ 5 જગ્યાએ દુખાવો થાય છે, શું તમે પણ તેને નજરઅંદાજ કરી રહ્યાં છો…

કિડની શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે શરીરમાંથી ગંદકી દૂર કરવા અને લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. પરંતુ જ્યારે ...
Read more

Vastu Tips: ઘરની નજીક મંદિર હોવું કેટલું શુભ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે?

ભારતીય સંસ્કૃતિમાં મંદિરોનું વિશેષ મહત્વ છે. મંદિરને મનને શાંતિ આપવા માટે એક સારું માધ્યમ માનવામાં આવે છે. લોકો ઘણીવાર પોતાના ...
Read more

જો તમે હોમ લોન બંધ કરી છે તો આટલાં ડૉક્યુમેન્ટ્સ લેવાનું ન ભૂલતા, નહીંતર પાછળથી પસ્તાશો થશે…

હોમ લોન કે કોઈ અન્ય લોન લીધા બાદ જો તમે પણ લોન બંધ કરાવી દીધી છે કે એટલે કે Close ...
Read more

પિતૃ દોષઃ પિતૃ દોષના કારણે વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પિતૃ દોષમાંથી મોક્ષ મેળવવાના ઉપાય અહીં જાણો…

એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને અનેક પ્રકારના દુઃખોનો સામનો કરવો પડે છે. ...
Read more

જો વજન ઘટાડવા ખાવાનું છોડી દો તો શું થાય? જાણો ખાવાનું છોડી દેવાથી શરીરને શું આડઅસરો થાય?

વજન ઘટાડવા માટે રાતનું ખાવાનું છોડી દેવું યોગ્ય છે કે નહીં? જાણો તેની આડઅસરો વજન ઘટાડવા માટે ઘણા લોકો રાત્રે ...
Read more