સરગવાના પાંદડા અનેક રોગોને મટાડે છે, અહીં જાણો સરગવાના પાનનું સેવન કરવાની સાચી રીત…

આયુર્વેદમાં, સરગવાના પાનને એક અસરકારક ઔષધી માનવામાં આવે છે. આ લીલા પાંદડા પોષણનો ભંડાર છે અને ઘણા ગંભીર રોગોને દૂર ...
Read more
હવે ગ્રામ પંચાયતમાં જ મળશે આ 14 પ્રમાણપત્રો; જાણો ક્યાં ક્યાં? અહીં જાણો સંપુર્ણ માહિતી વિગતવાર…

ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. આજે ગુજરાત સરકારની ડિજિટલ સેવા સેતુ પહેલના કારણે રાજ્યના અંતરિયાળ ગામડામાં રહેતી ...
Read more
વાસ્તુ ટીપ્સ: વાસ્તુ દોષ કેવી રીતે તણાવનું કારણ બને છે? જાણો માનસિક તણાવને દૂર કરવા માટેના સરળ ઉપાયો…

Vastu Tips હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ દોષ એ માનો કે ઘર કે કાર્યસ્થળમાં ઊર્જાનું અસંતુલન ...
Read more
સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં ₹24,000નો જોરદાર ઘટાડો, જાણો આજના (03/05/2025) સોનાના ભાવ

સોનું Gold Price 22 કેરેટ સોનાના ભાવ:- છેલ્લા ત્રણ દિવસમાં ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાના ભાવમાં રૂ, 24,000નો ઘટાડો થયો ...
Read more
શું ITR ફાઈલ કરતી વખતે ટેક્સની વ્યવસ્થા બદલી શકાય છે? આ સાથે સંબંધિત નિયમ અહીં જાણો…

ટેક્સદાતાઓ પાસે ITR ફાઇલ ટેક્સવા માટે બે અલગ અલગ ઓપ્શન અવેલેબલ છે. આમાં જૂની ટેક્સ વ્યવસ્થા અને નવી ટેક્સ વ્યવસ્થાનો ...
Read more
4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કફ સીરપ પર પ્રતિબંધ, આ નિર્ણય કેમ લેવાયો? અહીં જાણો…

Cough Syrups: બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કેટલીક દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર ...
Read more
શું AC ચાલુ રાખવાથી કારની માઈલેજ ઘટે છે? 90% કારચાલકો કરે છે આવી ભૂલ…

ગરમી ધીમે ધીમે વધવા લાગી છે. દિવસ દરમિયાન તાપમાન વધે છે. આવી સ્થિતિમાં, કારમાં મુસાફરી કરતા લોકોના એસી સતત ચાલુ ...
Read more
હવે મરણનો દાખલો મેળવવા માટે સરકારી ઓફિસના ધક્કા નહીં ખાવા પડે, સ્મશાનોમાં મૂકાશે QR કોડ…

AMC હદમાં શહેરીજનોને પોતાના સ્વજનોના મૃત્યુ પછી મરણની નોંધણીમાં સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ...
Read more
સવારે ઉઠતાની સાથે જ આવી ભૂલ ન કરતા, નહીંતર હાર્ટ એટેક આવતા વાર નહીં લાગે…

હાર્ટ અટેક અને હાર્ટ ફેઈલ જેવી હૃદયની બીમારી વધી ગઈ છે. આ સમસ્યા કોઈપણ સમયે ગમે તેને થઈ શકે છે. ...
Read more









