કાનુની સવાલ: જો લગ્ન પછી પત્ની સાસરે ન જાય તો, શું તેના આધારે પતિ છૂટાછેડા લઈ શકે? જાણો શું કહે છે કાયદો…

WhatsApp Group Join Now

હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13(1)(i-b) મુજબ, જો એક પતિ-પત્ની અન્ય જીવનસાથીને યોગ્ય કારણ વગર છોડી દે અને ઓછામાં ઓછા બે વર્ષ સુધી સતત ચાલુ દુર રહે, તો તે છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.

સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટે તેમના ચુકાદાઓમાં આ વિષય પર મહત્વપૂર્ણ અર્થઘટન કર્યા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો દિલ્હી હાઈકોર્ટે આ મામલે પત્ની વારંવાર કોઈ યોગ્ય કારણ વગર સાસરિયા માંથી માવતર જાય છે.

અલાહાબાદ હાઈકોર્ટ સ્પષ્ટ કર્યું કે જો પત્ની પૂરતા કારણ વગર તેના પતિ સાથે રહેવાનો ઇનકાર કરે છે, તો તે ભરણપોષણ માટે હકદાર રહેશે નહીં.

આ ચુકાદાઓ સ્પષ્ટ કરે છે કે જો પત્ની વ્યાજબી કારણ વગર તેના સાસરિયાં સાથે રહેવાનો ઇનકાર કરે છે, તો પતિ છૂટાછેડાની અરજી કરી શકે છે અને કોર્ટે તેને માન્ય આધાર માને છે.

આ નિર્ણયોથી સ્પષ્ટ થાય છે કે, જો પત્ની કોઈ યોગ્ય કારણ વગર સાસરિયામાં રહેવાની ના પાડે છે.તો પતિ છૂટાછેડાની અરજી દાખલ કરી શકે છે અને કોર્ટ આને માન્ય આધાર માને છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જો કે, દરેક કેસના તથ્યો અને સંજોગો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કાનૂની પગલાં લેતા પહેલા યોગ્ય કાનૂની નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે જેથી ચોક્કસ કેસ મુજબ યોગ્ય સલાહ મેળવી શકાય.

નિષ્કર્ષ: હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ પુત્રીઓને તેમના પિતાની મિલકતમાં પુત્રો જેટલો સમાન અધિકાર છે. જો કોઈ દીકરીને તેના હક આપવાનો ઇનકાર કરે છે, તો તે કોર્ટમાં જઈ શકે છે અને તેના હકની માંગણી કરી શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment