× Special Offer View Offer

ઘરના ખૂણેખૂણામાંથી મચ્છરોનો સફાયો થશે! તમારે ખર્ચવા પડશે માત્ર 10 રૂપિયા…

WhatsApp Group Join Now

Mosquito Prevention Tips: ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. આ ઋતુમાં ઘણી જગ્યાએ પાણી ભરાયેલા રહે છે જેથી ત્યાં મચ્છર પેદા થવા લાગે છે. એટલું જ પરંતુ મચ્છર પોતાની સાથે સમસ્યા લાવે છે.

મચ્છર ભગાડવાના ઘરેલુ નુસખા

ચોમાસામાં મચ્છરોને ઘરથી દૂર રાખવામાં અમુક ઘરેલુ નુસખા અપનાવી શકો છો. મચ્છર ભાગવવાના આ ઉપાયો ખૂબ જ સસ્તા છે.

લસણ

લસણ મચ્છર ભગાડવા માટે ખૂબ જ અસરકારક છે. લસણમાં રહેલું સલ્ફર મચ્છરો માટે યમરાજ સમાન છે. આની માટે લસણમાં લવિંગ મિક્સ કરીને પાણીમાં ઉકાળો. આ મિશ્રણને ઘરમાં છાંટી લો.

આલ્કોહોલ

જે જગ્યાએ મચ્છર હોય તે જગ્યાએ આલ્કોહોલને છાંટી લો. મચ્છરને આની ગંધ નથી પસંદ એટલા માટે અહીંથી દૂર ભાગે છે.

લીમડાનું તેલ

લીમડાનું તેલ ઔષધીય ગુણ હોય છે. આમાં યોગ્ય માત્રામાં નારિયેળનું તેલ મિક્સ કરીને શરીર પર લગાવી દો. જેથી લગભગ 8 કલાક સુધી મચ્છર નહિ દેખાય અને સ્કીન પર આની સ્કીન પર કોઈ આડઅસર પણ નથી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કપૂર

કપૂરને સળગાવીને રૂમની બારી અને દરવાજાને અડધો કલાક માટે બંધ કરી દો. પછી રૂમને ખોલી દો, આનાથી અંદર રહેલા તમામ મચ્છરો ભાગી જશે અથવા રૂમની બહાર ભાગી જશે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment