× Special Offer View Offer

ચાતુર્માસ 2025: આ તારીખથી શરૂ થશે ચાતુર્માસ, લગ્ન સહિતના શુભ કાર્યો બંધ રહેશે, અહીં જાણો સંપુર્ણ માહિતી…

WhatsApp Group Join Now

Chaturmas 2025 Date: ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે અને ભગવાન શિવ વિશ્વની જવાબદારી લે છે. જો તમે આ સિઝનમાં લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઉતાવળ કરો કારણ કે લગ્ન માટે હવે થોડી જ શુભ તારીખો બાકી છે. 8 જૂનથી 15 નવેમ્બર સુધી શુભ કાર્યો નહિ થઈ શકે.

ક્યારે છે ચાતુર્માસ?

પંચાંગ મુજબ આ વર્ષે ચાતુર્માસ 6 જુલાઈથી દેવશયની એકાદશીથી શરૂ થશે, જે 1 નવેમ્બર સુધી ચાલુ રહેશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ મહિનામાં શુભ કાર્યા ન થઈ શકે. જો કે તેની પહેલા ગુરુ 12 જૂનથી અસ્ત થશે અને તેના પુનઃ ઉદય સુધી એટલે કે 9 જુલાઈ સુધી પણ લગ્ન જેવા શુભ કાર્યો પર થઈ શકતા નથી.

ચાર મહિના માટે શુભ કાર્યો બંધ રહેશે

ચાતુર્માસ અને ગુરુ અસ્તની અસર એ થશે કે 8 જૂનથી 15 નવેમ્બર સુધી લગ્ન, સગાઈ જેવા શુભ કાર્યો બંધ રહેશે. આવી સ્થિતિમાં જે લોકો આ સિઝનમાં લગ્ન કરવા માંગે છે તેમણે મે અને જૂનની બાકીની શુભ તારીખોમાં આ આયોજનો કરવા પડશે.

મે જૂન માટે લગ્નના મુહૂર્ત

ચાતુર્માસના 12 દિવસ પહેલા જ લગ્ન માટે શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે. મે મહિનામાં શુભ તારીખો 20, 22, 23, 24, 27 અને 28 છે. જૂનમાં લગ્ન માટે શુભ તારીખો 1, 2, 4, 5, 7 અને 8 છે. તો જે લોકો ચાતુર્માસ પહેલા લગ્ન જેવા શુભ કાર્યો કરી શકે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

WhatsApp Group Join Now

Leave a Comment