× Special Offer View Offer

કઈ હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ દ્વારા થશે મફત સારવાર? એક ક્લિકમાં મેળવો બધી જ જાણકારી…

WhatsApp Group Join Now

વર્ષ 2018માં ભારત સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ યોજનાના માધ્યમથી લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. તમારા શહેરમાં ક્યા ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવાર મળી શકે છે, તે તમે ઘરે બેઠા જ જાણી શકો છો. જાણો સંપૂર્ણ માહિતી.

વેબસાઈટ

સૌપ્રથમ તમે આયુષ્માન ભારત યોજનાની અધિકૃત વેબસાઈટ pmjay.gov.in પર જાઓ.

ત્યારબાદ “Find Hospital” વિકલ્પ પર ક્લિક કરો.

હોસ્પિટલનો પ્રકાર

તેમાં તમારે તમારું રાજ્ય, જિલ્લો અને હોસ્પિટલનો પ્રકાર ખાનગી કે સરકારી હોસ્પિટલ પસંદ કરો.

સારવાર

તમે જે બીમારીની સારવાર મેળવવા માંગો છો, તે બીમારી પણ પસંદ કરી શકશો અથવા એ ઓપ્શન છોડીને આગળ વધી શકશો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

PMJAY

ત્યારબાદ Empanelment Type માં PMJAY પસંદ કરવું પડશે. પછી તમારે કૅપ્ચા કોડ દાખલ કરીને સર્ચ બટન ક્લિક કરવું પડશે.

હોસ્પિટલોની લિસ્ટ

આ પછી આયુષ્માન ભારત યોજનામાં નોંધાયેલા તમામ ખાનગી હોસ્પિટલોની લિસ્ટ તમારી સામે ખુલશે. આ ઉપરાંત તમને આ માહિતી પણ મળી જશે કે કઈ હોસ્પિટલમાં કઈ-કઈ બીમારીઓની સારવાર ઉપલબ્ધ છે

WhatsApp Group Join Now

Leave a Comment